ચિતશક્તિ વિલાસ - સ્વામી મુક્તાનંદ
આધ્યાત્મિક આત્મકથા
Chitshakti Vilas (Adhyatmik Atmakatha) by Swami Muktanand
'ચિતશક્તિ વિલાસ' એક મહાન વિલક્ષણ,સરસ અને શક્તિશાળી ગ્રંથ છે.બાબા મુક્તાનંદની આ પ્રિય આધ્યાત્મિક આત્મકથા અભૂતપૂર્વ છે.કારણ પહેલી જ વાર આધ્યાત્મિક સાહિત્યમાં મહાન સિદ્ધયોગીએ પોતાના અંતરંગ અનુભવોને એટલા સરળ અને સચોટ રૂપે આપણા સુધી પહોંચાડ્યા છે,કાંઈ પણ ગોપિત રાખ્યા વિના;કારણ આધ્યાત્મિક શિખર પર પહોંચેલાઓ પોતાની સાધનાની યાત્રાના રહસ્યોને હૃદયમાં જ ગોપિત રાખીને લઇ ગયા હતા.