Dhan ane Dhyan (Mahageetani Amrutgangamathi Sankalit Udgaro) By Osho
ધન અને ધ્યાન - ઓશો
વીસમી સદીનો મોટામાં મોટો રોગ એ ધન છે.ધન તમને સાધન અને સગવડ આપશે,પણ આ બધું બાહ્મ છે.રજનીશજીનો મુખ્ય સૂર એ છે કે ધનનું મહત્વ છે,પણ એનું આંધળું મમત્વ એ માણસને હતો ન હતો કરી મુકે છે.આપણે બધા મંદિરની અંદર કે મંદિરની બહાર ભિખારી જેવા જ છીએ.ગમે એવો ગર્ભશ્રીમંત હોય પણ એની ભૂખ કદીયે શમતી નથી.અને છેવટે તો એ ગર્ભરિદ્ર જ રહે છે.