Ek Zindagi Ochhi Pade (Gujarati Translation Of Beyond The Lines)
એક જીંદગી ઓછી પડે - કુલદીપ નાયર
શ્રી કુલદીપ નાયરે આ આત્મકથામાં દેશના તમામ સ્તરના મોટા સતાધીશો, ઉધોગપતિઓ, સમાજસેવકો, સાહિત્યકારો, કવિઓ વચ્ચે પોતાનું વ્યક્તિત્વ જરાપણ ખરડાયા વિના આગવું સ્થાન જાળવી રાખીને વર્ષ, મહિનો, તારીખ, કલાક, મીનીટની સાક્ષીએ આપણી સામે દેશ અને દુનિયાનું જે ચિત્ર મુક્યું છે તે સૌ કોઈને વિચારતા કરી મુકે તેવું છે. ઇગ્લેન્ડ, અમેરિકા, રશિયા, ફ્રાંસ, દુનિયાભરના રાજકારણીઓ, શાસકો, ચિંતકો, સાહિત્યકારો, સાથે પણ એવી જ નિકટતા માણીને, સૌને અંદરબહારથી ઓળખીને એમણે જેની કોઈની ખબર નથી તેવી અદભૂત માહિતીઓ એમની આત્મકથાને પાનેપાને મૂકી આપી છે.
|