જિંદગી સફળ બનાવવાની જડીબુટ્ટી - રાજુ અંધારિયા
જિંદગીમાં મળતી નિષ્ફળતા માટેનું સૌથી મોટું કારણ ધ્યેય નક્કી નહિ કરવાની વૃતિ અને બીજું મહત્વનું કારણ ધ્યેય નક્કી કર્યાં પછી એને સિદ્ધ કરવા જરૂરી આવડતોનો અભાવ. આ ચક્રવ્યુહમાંથી બહાર આવી સફળતાનો ધોરીમાર્ગ ચીંધતું પુસ્તક...