Kadva Pravachan (Munishri Tarunsagarjina Pasand Karela Pravachanonu Sankalan)
કડવા પ્રવચન
જૈન મુનિશ્રી તરુણસાગરજી
મુનિશ્રી તરુણસાગરજીના પસંદ કરાયેલા કડવા પ્રવચનોનું સંકલન
મુનિશ્રી તરુણસાગરજી જૈન પરંપરાના પ્રસિદ્ધ મુનિ છે. મુનિશ્રીની સ્વીકાર્યતા ફક્ત જૈનોમાં જ નહિ, પરંતુ અન્ય જાતી અને ધર્મના લોકોમાં પણ છે.તેઓ સાધારણ સંત નથી, ખુબજ વિદ્રોહી અને ક્રાંતિકારી સંત છે.
'કડવા-પ્રવચન' ના એક-એક સુત્રને હીરાથી પણ તોલો, તો પણ તે વજનવાળું છે.'કડવા-પ્રવચન'ના સૂત્ર એટલા ધારદાર છે કે સીધા કાળજામાં ધસી જાય છે.વિચારોમાં તીક્ષણતા અને ભાષામાં એમના વ્યક્તિત્વ જેવું જ બિંદાસપણું છે. કહેવા માટે તો આ 'કડવા-પ્રવચન' છે, પરંતુ, એમાં અદ્દભુત મિઠાશ છે.
'કડવા-પ્રવચન'નો આ વિશિષ્ઠ સંકલન મુનિશ્રી દ્વારા ગત વર્ષોમાં પોતાના પ્રવાસ દરમ્યાન આપવામાં આવેલા પ્રવચનોનો સાર-સંગ્રહ છે.