કૃષ્ણ શરણં ગચ્છામિ - ગુણવંત શાહ
સંપાદિકા : ડો. મનીષા મનીષ
જહેમતપૂર્વક તૈયાર થયેલી કૃષ્ણ-વક્તવ્યોની સીડી સાથેનું કૃષ્ણ શરણં ગચ્છામિપુસ્તક જેટલું સમૃદ્ધ છે એટલું જ સ્માર્ટ છે અને ગીતા સુધી પહોચવાના માર્ગ પર મજબુત હમસફર પુરવાર થાય એવું છે. કૃષ્ણના ભક્તો જ નહિ બલકે કૃષ્ણ વિષે ઉત્સુકતા ધરાવતા તમામ વયના બાળકો માટે એ ઉત્તમ વાંચન બની રહે છે.