મૃત્યુ પર વિજય મૃત્યુંજય - સરશ્રી
Mrutyu Par Vijay Mrutyunjay (Gujarati Book) By Sirshri
સિદ્ધાર્થના મનમાં સવાલો ફરીથી શરૂ થઇ ગયા...મૃત્યુ શું હોય છે? શું મારુ પણ મૃત્યુ થશે? શું આ જીવનમાં મને મોક્ષ મળી શકે છે? મૃત્યુનું મહાસત્ય શું છે? પૃથ્વી પાર આવવાનું લક્ષ્ય,પૃથ્વી-લક્ષ્ય શું છે?