Pele Paarno Pravas (Gujarati Translation of The Journey Home Autobiography of An American Swami) By Radhanath Swami
પેલે પારનો પ્રવાસ - રાધાનાથ સ્વામી એક અમેરીકાન સ્વામીની આત્મકથા
આ અસામાન્ય સંસ્મરણોમાં રાધાનાથ સ્વામીએ સાહસ,અધ્યાત્મવિદ્યા અને ઊર્મિભરી લાગણીનું ચિત્રાત્મક રીતે નકશીદાર વણાટકામ કર્યું છે.એક યુવાન શોધકર્તા તરીકે શિકાગોના ઉપનગરથી નીકળીને હિમાલયની ગુફાઓ સુધી પહોંચતા રીચાર્ડ સ્લેવીનનું એક સુવિખ્યાત અધ્યાત્મિક પથદર્શકમાં થતા રૂપાંતરના વાચકો અહીં સાક્ષી બને છે.
પેલે પારનો પ્રવાસ એ આત્મ-જાગૃતિના પગથીયાં ચઢતું વ્યક્તિગત વૃત્તાંત છે.એ ઉપરાંત પેલે પારનો પ્રવાસમાં આંતરિક લયના પથ પર પ્રવાસ કરતા દરેક આત્માને સામનો પડે એવા પડકારોની પણ વાત છે.