Potpotani Pankhar (Set Of 2 Books)- Novel
પોતપોતાની પાનખર ( ભાગ ૧ -૨ ) -નવલકથા
કાજલ ઓઝા- વૈધ
અનાહિતા અને શિવાંગી વચ્ચે જીવતા કરણને પોતાનું અસ્તિત્વ શોધવું છે. અસ્તિત્વની આ શોધમાં નીકળી પડેલા ત્રણેય જણાના રસ્તામાં સવાલોની સાથે સાથે સંબધો અને સત્યો એવી રીતે સેળભેળ થઇ જાય છે કે ત્રણેય એકબીજામાં ગૂંથાઈને એકસાથે જીવવા મજબૂર થઇ જાય છે.સમય સાથે વહેતી સંબંધોની સંવેદનશીલ નવલકથા .