પ્રેમના પંથે (VCD)
સત્યના રાહે સફર કરીને,
પ્રેમના પંથ પર પ્રયાણ કરીને,
કરુણાની કેડીએ પગલા પાડીને,
જીવનના શિખર સુધી પહોચવાની માનવીની મથામણનું તદ્દન સરળ નિરૂપણ...
જીવવું કેમ?
યક્ષ પ્રશ્નોનું અનોખું અવલોકન શ્રી શાહબુદ્દીન રાઠોડની નજરે.