Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Ramcharit Manas
Tulsidas
Author Tulsidas
Publisher Aksharbharti Prakashan
ISBN
No. Of Pages 432
Edition 2011
Format Hardbound
Language Gujarati
Price रु 300.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
6328_ramcharitmanas.Jpeg 6328_ramcharitmanas.Jpeg 6328_ramcharitmanas.Jpeg
 

Description

ભક્તકવિ તુલસીદાસ કૃત રામચરિત માનસ
 

અનુવાદક : રામનારાયણ નાગરદાસ પાઠક
 

'રામચરિત માનસ ' એ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર વારસાનું દિવ્ય-ભવ્ય ,ભાવમધુર -રમ્ય, ધ્રુવતારકની જેમ સદા માર્ગ ચીંધતું ઉદાત્ત પ્રતિક છે .સંતકવિ તુલસીદાસે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું જે ચરિત્ર અહીં ઉજાગર કર્યું છે તે રામ સદીઓથી ભારતીય જનમાનસમાં શિખરપુરુષ બની રહ્યા છે .
 

મહર્ષિ વાલ્મિકીએ મહાપુરુષનું જીવન રચવાની ઈચ્છાથી દેવર્ષિ નારદને પૂછ્યું : 'આ લોકની અંદર સર્વગુણ સમ્પન્ન એવો પુરુષ કોણ છે ?' નારદે એ સમયના પુરુષોત્તમનો પરિચય આપ્યો . આદિકવિ વાલ્મિકીએ જગતની સમક્ષ એક મહામાનવનું સુભગ ચિત્ર રજુ કર્યું .લગભગ હાજર વર્ષ પહેલા વાલ્મીકિ રામાયણના રામ અવતારી પુરુષ તરીકે ભારતવાસીઓના હૃદયમાં સ્થાન મેળવી ચુક્યા હતા .તેથી આમજનતાની એ ભક્તિપૂર્વક ભાવના તમિલ ભાષાના મહાકવિ કંબને પોતાના મહાકાવ્યમાં અતિશય સુંદર રીતે ગુંથી લીધી .
 

ત્યાર બાદ સંતકવિ તુલસીદાસે 'રામચરિત માનસ 'ની રચના કરી ,તેને ચારસો વર્ષ વીત્યા છતાં એ ગ્રંથ્ ભક્તીમાંર્ગનો સર્વોપરી ગ્રંથ છે .તુલસીકૃત 'રામચરિત માનસ ' ના મૂળ સાથેના બહુ થોડા અનુવાદો ગુજરાતીમાં પ્રાપ્ય છે અને તે પણ એટલા રસાળ નથી બની શક્યા ચોકસાઈથી કરેલો આ અનુવાદ રસાળ અને અસરકારક છે .કુલ પાંચ હજાર દોહા-ચોપાઈમાંથી વીણીને અઢી હજાર જેટલા  દોહા-ચોપાઈ મૂળ ભાષાંતર કરીને અહીં મુક્યા છે
 

અનુક્રમણિકા:
 

1.    પ્રથમ સોપાન : બાલકાંડ

2.    દ્વિતીય સોપાન :અયોધ્યાકાંડ

3.    તૃત્ય સોપાન : અરણ્યકકાંડ

4.    ચતુર્થ સોપાન : કીષીકંધાકાંડ

5.    પંચમ સોપાન : સુંદરકાંડ

6.    છઠું સોપાન    : લંકાકાંડ

7.    સાતમું સોપાન : ઉત્તરકાંડ

Subjects

You may also like
  • Morari Bapu Nu Amrut Ramayan
    Price: रु 700.00
  • Shri Vaalmiki  Ramayan
    Price: रु 800.00
  • Ganesh Puran (Gujarati Book)
    Price: रु 450.00
  • Yajurved Darshan
    Price: रु 180.00
  • Atharvaved Darshan
    Price: रु 185.00
  • Saamved Darshan
    Price: रु 185.00
  • Rigved Darshan
    Price: रु 300.00
  • Krishna Nu Jivan Sangeet
    Price: रु 425.00
  • Hindu Maanyataono Vaigyaanik Aadhaar
    Price: रु 150.00
  • Hindu Maanyataono Dhaarmik Aadhaar
    Price: रु 150.00
  • Yajurveda
    Price: रु 150.00
  • Rigveda
    Price: रु 150.00