Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Rudra Ek Nava Yugni Sharuat (Navalkatha)
Jignesh Ahir
Author Jignesh Ahir
Publisher AJ Publication
ISBN 9789385818943
No. Of Pages 325
Edition 2016
Format Paperback
Language Gujarati
Price रु 220.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635995496836173876.jpg 635995496836173876.jpg 635995496836173876.jpg
 

Description

Rudra Ek Nava Yugni Sharuat (Navalkatha) By Jignesh Ahir

 

રુદ્ર:એક નવા યુગની શરૂઆત (નવલકથા)
 

જીજ્ઞેશ આહીર
 

“એક અનાથથી ઈશ્વર બન્યાની વાત“
 

યુગ…?? આ કોઇ નવા યુગની જ વાત થઇ રહી છે.આમ તો જાણકારીમાં ચાર જ યુગ છે…. સત્તયુગ, દ્રાપરયુગ, ત્રેતાયુગ અને કલયુગ.પણ અહિયાં વાત છે રુદ્રયુગની.આ નવલકથાનો નાયક રુદ્ર અંનતરાય ચૌહાણ, આ નવા આવનાર યુગનો પ્રણેતા છે.અને આ રુદ્ર ચૌહાણ કોણ છે?તો રુદ્ર ચૌહાણ એક વિચાર છે.એ વિચારને એક ચોક્કસ રૂપ આપ્યો છે.

આ યુગમાં એક એવા માણસનો જન્મ થાય છે, જેની વિચારસરણી બધાથી અલગ છે, તેને કઇંક મોટા બદલાવ લાવવા છે, પણ પૈસા અને સત્તા સિવાય બીજા કોઈ સામે માથું ન નમાવનાર આ કાળામાથાના માનવીની સાનને આ રુદ્ર કેવી રીતે ઠેકાણે લાવે છે, આ તેની  વાર્તા છે...!!

આ નવા યુગમા રાજ્યોના જાતીવાદી અને ભાષાવાદી મર્યાદિત વિચારધારા રુદ્ર દુર કરશે.ધર્મોને મધ્યમા રાખી જનતાની ભાવના સાથે રમી રહેલા નેતા, ધર્મગુરુઓ અને વિક્રુત લિડરોને પાઠ ભણાવશે.ભારતમાં ગરીબ તો બહુ દુરની વાત છે પણ કોઇ ભીખારી પણ નહી હોય. 17 વર્ષથી નાની વયનો કોઇ યુવાન કે યુવતી ભણવા સિવાય બીજી કોઇ પ્રવ્રુતી નહી કરતા હોય.આ જ દેશમાં વિશ્વની મહાન યુનિવર્સીટીઓની સ્થાપના થશે.કોઇ હિંદુ કે મુસ્લિમ વચ્ચે ઝઘડા નહી હોય. નક્સલવાદ ભુતકાળ બની ગયો હશે.મધ્યભારત સમ્રુધ્ધીની બુંલદીઓને ચુંમતું હશે. અને જમ્મુ કાશ્મિર મા કોઇ મિલેટ્રી પહેરાની જરૂર નહિ હોય કારણકે ત્યા કોઇ અલગતાવાદી નહી હોય.દેશના તમામ જાતી પર આધારિત સંધોની જરૂર નહી હોય.કોઇ વૃધ્ધ મા-બાપ સડકો ઉપર ભીખ નહી માંગતા હોય.ભષ્ટ્રાચારને ભારતના DNAમાથી જ કાઢીને ફેંકી દેવાયો હશે.

Subjects

You may also like
  • Aagaman
    Price: रु 150.00
  • Ghata
    Price: रु 135.00
  • Mansar
    Price: रु 150.00
  • Nazirni Gazalo
    Price: रु 120.00
  • Suna Sadan
    Price: रु 90.00
  • Parab
    Price: रु 150.00
  • Ej Zarukho Ej Hinchko
    Price: रु 135.00
  • Krishnamurti Paddhati
    Price: रु 150.00
  • Kundaliyo Nu Falkathan Ane Upayo
    Price: रु 150.00
  • Grahoni Drashtiye Kundaliyo
    Price: रु 51.00
  • Manav Jivan Upar Grahoni Asar
    Price: रु 135.00
  • Vastushastra
    Price: रु 80.00