Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Saraswatichandra Part 2
Govardhanram Tripathi
Author Govardhanram Tripathi
Publisher Navbharat Sahitya Mandir
ISBN
No. Of Pages 155
Edition 2011
Format Paperback
Language Gujarati
Price रु 100.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
5587_saraswati2.Jpeg 5587_saraswati2.Jpeg 5587_saraswati2.Jpeg
 

Description

Saraswatichandra Part 2
 

સરસ્વતીચંદ્ર : ભાગ -

 

ગોવર્ધનરામ ત્રિપાઠી

નવલકથા

આ મહાનવલ ચારભાગમાં લખાયેલ છે. પહેલા ભાગમાં સરસ્વતીચંદ્ર નવલકથા ના મૂળનાયક અને કુમુદની રસિક પ્રેમકથા

છે.સંસ્કૃતિકથા,દેશી રજવાડાના રાજકીય કાવાદાવા વગેરે સાથે અનેક કથાઓની ગુંથણી કરી છે.બીજા ભાગમાં ત્યાગમૂર્તિ

આદર્શગૃહિણી ગુણસુંદરીના ઘર સંસારે હિંદુ અવિભક્ત કુટુંબનું વસ્તવિક ચિત્ર દર્શાવી રોગના ઉપચાર બતાવ્યા છે.ત્રીજા વિભાગમાં

રાજકારણના પ્રવાહો છે. પર્શ્ચાયત અને પૂર્વ સંસ્કૃતિના સમન્વયની સમાલોચના છે. ચોથોભાગ નવકથાની પુર્ણારૂતિરૂપે

સુંદરગીરીના સાધુલોકની કથા દ્વારા જીંદગીના અઢાર વર્ષ પ્રવૃતિમય સંન્યાસની પોતાનીભાવના છતી કરી કલ્યાણમય

ગ્રામયોજના શરૂ કરી છે.પાત્રાંકનમાં અનેક થરમાં ૧૫૦ જેટલા પાત્રોમાં રાજાઓ,પ્રધાનો,ગોરા સાહેબો,મધ્યમ અને નીચલા

સ્તરનાં મનુષ્યો છે. આ પાત્રોના ચિત્રણમાં તેમનુ અનુભવ જગતને ખપમાં લીધુ છે.પાત્રોનો જીવન સંઘર્ષ બે રીતે રજૂ થાય છે.

૧)આંતરિક અને (૨)બાહ્યવૃતિઓ. બંનેને ધાર બનાવવા ત્રીજો સંઘર્ષ તત્કાલિન હિંદુ સમાજ અને સંસ્કૃતિનો સંઘર્ષ

છે.શ્રીગોવર્ધનરામની ઉજ્જવળ કિર્તી તો ધ્વજની માફક ફરક્યા કરશે. તેમના સ્ત્રીપાત્રો તો શેક્શપિયર અને દેન્ટીના ઉત્તમ

સ્ત્રીપાત્રોની કલાએ મૂકી શકાય. આ નવલકથાના પાત્રોમાં ભવ્યો-જ્જલ દેહમાં ભારતની નાડીનો ધબકાર

છે.એમાંપાત્રો,શૈલી,ચિંતન,ભાવનાનો પ્રભાવ અનેક અનુગામી લેખકોએ ઝીલ્યો છે. ગુજરાતી સાહિત્ય અને સમાજ ઉપર

સરસ્વતિચંદ્રની ઉંડી અને ચિરસ્થાયી અસર પડેલી છે.

 

સરસ્વતીચંદ્ર : ભાગ - ૨ , ભાગ -૩, અને ભાગ -૪ માટે અહીં ક્લિક કરો

 

Subjects

You may also like
  • Aagaman
    Price: रु 150.00
  • Ghata
    Price: रु 135.00
  • Mansar
    Price: रु 150.00
  • Nazirni Gazalo
    Price: रु 120.00
  • Suna Sadan
    Price: रु 90.00
  • Parab
    Price: रु 150.00
  • Ej Zarukho Ej Hinchko
    Price: रु 135.00
  • Krishnamurti Paddhati
    Price: रु 150.00
  • Kundaliyo Nu Falkathan Ane Upayo
    Price: रु 150.00
  • Grahoni Drashtiye Kundaliyo
    Price: रु 51.00
  • Manav Jivan Upar Grahoni Asar
    Price: रु 135.00
  • Vastushastra
    Price: रु 80.00