શ્રી રમણ મહર્ષિ અરુણાચલ પરનાં સંસ્મરણ - કાર્તિકેય ભટ્ટ
Shri Raman Maharshi Arunachal Parna Sansmarano (Gujarati) By Kartikey Bhatt
અરુણાચલ:અરુણ એટલે લાલ,અગ્નિ જેવો તેજસ્વી,આ સાધારણ અગ્નિ નથી કે જે ફક્ત ગરમ છે;આ જ્ઞાનાગ્નિ છે જે ગરમ કે ઠંડો નથી.અચલ એટલે પર્વત.તેથી તેનો અર્થ થાય જ્ઞાનનો પર્વત.બીજા બધા પર્વતો કોઈ દેવના નિવાસસ્થાન તરીકે વર્ણવાય છે,પણ અરુણાચલ સ્વયં ઈશ્વરનું પર્વતાકાર સ્વરૂપ છે.