Sukhno Sathvaro (Critical Appreciation of Melody Beatties Book) By Ramesh Purohit સુખનો સથવારો - રમેશ પુરોહિત આ પુસ્તક જીવનમાં સારી વસ્તુઓના સ્વીકાર માટે પ્રેરણા આપે છે.સારી ઘટનાઓમાં હકારાત્મક સ્વીકાર થી જીવનમાં આનંદ ,પ્રેમ ,સુખ,અને સમાધાન કેવી રીતે પ્રાપ્ત થાયછે એ ઉદેશ્ય રાખીને પુસ્તક લખવામાં આવ્યું છે.વિષાદમાંથી પ્રસાદ અને અવસાદમાંથી આનંદ તરફની ગતિ માટે એક નાનકડો વિચાર પુરતો છે.