Buy Valmiki Ramayan Saar Gujarati Book by Swami Sachchidanand Online at Low Price વાલ્મીકિ રામાયણ-સાર - સ્વામી સચ્ચિદાનંદ રામાયણો અનેક છે. ભારતની એવી કોઈ ભાષા નહીં હોય કે જેમાં રામાયણ ન હોય. પણ બધાં રામાયણોનું મૂળ વાલ્મીકિ રામાયણ છે. વાલ્મીકિને આદિ કવિ અને રામાયણને આદિ મહાકાવ્ય માનવામાં આવે છે. બધાં રામાયણો આમાંથી જ ઉદ્ભવ્યાં છે. પાછળના કવિઓએ ગદ્ય-પદ્ય બન્નેમાં પોત-પોતાની ક્ષમતા પ્રમાણે રામાયણો રચ્યાં છે.