Vednani Samvedna (Kudrati Upcharthi Saja Thayela Dardioni Satya Kathao) By Mukesh Patel
વેદનાની સંવેદના - મુકેશ પટેલ
દર્દીઓની દવા વગર કુદરતી ઉપચારની સચોટ વાતો મુકેશ પટેલ નો એક જ પ્રયત્ન છે કે આદત,આહાર,અને યોગની ત્રિવેણીની મદદથી સામાન્યમાં સામાન્ય વ્યક્તી ઓછામાં ઓછા ખર્ચે સ્વસ્થ થાય અને સ્વસ્થ રહે.આ પુસ્તકમાં આવી સારવારથી સાજા થયેલા વિરલાઓની સત્ય-અરોગ્યાકથાઓ છે.