Yatra Pravas Kerala (Gujarati) By Nagarbhai Solanki
યાત્રાપ્રવાસ કેરલ - નાગરભાઈ સોલંકી
'પ્રવાસ' શબ્દથી જ મનમાં રોમાંચ અનુભવાય છે.આ યાત્રાપ્રવાસમાં ફક્ત યાત્રાપ્રવાસનું વર્ણન કે ખત-મીઠા પ્રસંગો જ નથી આલેખ્યા પણ જે-તે સ્થળોનો ઈતિહાસ,ત્યાંની ભૌગોલિક સ્થિતિ,ત્યાની સામાજિક પરિસ્થિતિ,ત્યાંના રીત-રિવાજ,તહેવારો,વિશિષ્ટ પ્રસંગો અને પ્રતિભાઓ,એક સ્થળથી બીજા સ્થળોનાં અંતર અને આવવા-જવા તેમજ રહેવાની વ્યવસ્થા અંગેની માહિતી આ પુસ્તકમાં આપેલ છે.