કથા શાણપણની- ઓશો
Katha Shaanpan Ni By Osho
ઓશોએ ઓરિગોનના તેમના નિવાસ દરમ્યાન -તેમની દંતચિકિત્સાની બેઠકો દરમ્યાન - ચાર શિષ્યોને તેમના પોતાના બુદ્ધત્વ પ્રાપ્ત જીવનના પ્રસંગો અંગ્રેજીમાં કહેલા જે પુસ્તક રૂપે " Glimpses of a Golden Childhood " ના નામે પ્રકાશિત છે.જેનો ગુજરાતી અનુવાદ બે ભાગમાં પ્રકાશિત છે.જેમાં એક " ઝલક : બાળપણની " માં શરૂંઆતના પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલ છે. અને " કથા શાણપણની " માં પાછલા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલ છે.
સમગ્ર કથામાં ઓશોના બચપણના લોકોનો,તેમની નજીકના પાત્રો તેનો પરિચય અને બુદ્ધત્વની સફર સુધીની કથા છે.પુસ્તકમાં ઓશોને અનહદ ચાહતા અદભૂત નાની છે. તો ઓશોનાબુદ્ધત્વના સહયાત્રીઓ જેવા વિશિષ્ટ પાગલબાબા, મગ્ગાબાબા,અને મસ્તોબાબાછે.સ્કૂલથી કોલેજ સુધીની તેમની યાત્રા છે.