Krishnayan By: Kajal Oza Vaidya
કૃષ્ણાયન- કાજલ ઓઝા- વૈદ્ય
નવલકથા
માણસ થઈને જીવેલા ઈશ્વરની વાત
કૃષ્ણના જીવનની ત્રણ સ્ત્રીઓ,રાધા, રુકમણી અને દ્રોપદી -પ્રેયસી, પત્ની અને મિત્ર ....માણસ થઈને જીવી ગયેલા ઈશ્વર સાથે પોતાના મનની વાત કરે છે.