આત્મશ્રદ્ધા મૂળ ક્યાં શોધશો? - વનરાજ માલવી
Atmashraddha Na Mool Kya Shodhsho (Gujarati) By Vanraj Malvi
જે વ્યક્તિની સ્વ-પ્રતિમા તંદુરસ્ત હોય તેની આત્મશ્રદ્ધા વધુ હોય, અને નબળી સ્વ-પ્રતિમાવાળી વ્યક્તિમાં આત્મશ્રદ્ધાનો અભાવ જોવા મળે છે.આવી આત્મશ્રદ્ધાનું મૂળ ક્યાં રહેલું છે તે આ પુસ્તકમાં દર્શાવ્યું છે.