Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Karnalok
Dhruv Bhatt
Author Dhruv Bhatt
Publisher Gurjar Granthratna Karyalay
ISBN 9788193841341
No. Of Pages 196
Edition 2023
Format Hardbound
Language Gujarati
Price रु 250.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
7301_karnalok.Jpeg 7301_karnalok.Jpeg 7301_karnalok.Jpeg
 

Description

Karnalok (Novel) By Dhruv Bhatt
 
 
કર્ણલોક (નવલકથા)
 
ધ્રુવ ભટ્ટ 
 
‘દીકરી વહાલનો દરિયો’‚ ‘દીકરો મારો કુળ દીપક’‚ ‘તમે તો મારા દેવના દીધેલ છો’ ‚‘બાળક તો જીવન બાગનું ફૂલ છે’‚ આ બધું કહેવાય તો છે એવા બાળકો માટે જેમનું આગમન એના મા બાપની મરજીથી થયું હોય.આધુનિક શોધોના ઉપયોગથી પણ વણજોઈતા બાળકને જન્મતું ન અટકાવી શકાયું હોય‚ કે પછી જ્ન્મેલ બાળક શારીરિક કે માનસિક રીતે વિકલાંગ હોય‚ રોગિષ્ઠ હોય કે પછી મા બાપને બાળક ઉછેરવામાં જો સામાજિક કે આર્થિક કે અન્ય કોઈ પણ તકલીફ પડે તેમ હોય કે − અન્ય કોઈપણ કારણસર મા કે સ્વજન ગુમાવનાર બાળકને – કે પછી મા પણ કોઈ કારણસર એ પ્રભુના પયંગબરને ન સ્વીકારી શકે તેમ હોય ત્યારે – ‘ગમતું બાળક પારણે નહીં તો મંદિર ના બારણે.’ એ ન્યાયે એને ધરતીમાતાને ખોળે આકાશના ઓઢણે છોડી દેવાય છે. આવા સ્વ –જનોથી હડસાયેલા ચીંથરે વીંટ્યા રત્નો સમાજ સાગરની લહેરે લહેરે અથડાતા‚ કુટાતા ‚તરફડતા તર્યા કરે છે. કેટલાય ડૂબી પણ જાય. કોઈક વળી સહ્રદયીની નજરે ચડી જાય તો એમને એક ઠેકાણું મળે છે. એ ઠેકાણું એટલે અનાથાશ્રમ. મહાભારતના રચયિતા વ્યાસ મુનિની કલમે એક જ કર્ણ – એની મા કુંતીથી તરછોડાયેલો કર્ણ – રાધેય આલેખાયો છે. આજે તો આવા અનેક કર્ણ હા! કર્ણ જ. કેમકે એમના નામ કંઈ ‘ઓળી ઝોળી પીપળ પાન’ કરીને ફોઈએ પાડ્યા નથી. કોઈ સોમવારે જડ્યું તો સૌમ્યા અને કોઈના કર્મે અહીં આવી તો કરમી અને કોઈ પરોપકારી સેવાભાવી ખોટું સહન ન કરનાર તે દુર્ગા. નામ વગરના મુન્ના ‚લાલા તો કેટલાય. જે નામે બોલાવો તે નામે હાજર થતા કેટલાયે કાના જ્યાં વસે છે એમની કથની એટલે ગુજરાતી સાહિત્યના. જાણીતા માનીતા લેખક ધ્રુવ ભટ્ટની નવલકથા કર્ણલોક 

Subjects

You may also like
  • Krushnaavataar-1
    Price: रु 600.00
  • Krushnaavataar-2
    Price: रु 580.00
  • Krushnaavataar-3
    Price: रु 570.00
  • Patan Ni Prabhuta
    Price: रु 300.00
  • Rajadhiraj
    Price: रु 525.00
  • Jai Somnath (Gujarati Novel)
    Price: रु 280.00
  • Bhagvaan Kautilya
    Price: रु 140.00
  • Bhagvan Parshuram (Gujarati Novel)
    Price: रु 300.00
  • Angad No Pag (Gujarati Translation of The Fountain Head)
    Price: रु 200.00
  • Dariyapaar
    Price: रु 170.00
  • Saurashtra Ni Rasdhaar
    Price: रु 600.00
  • Aakhet (Part 1 to 3)
    Price: रु 2500.00