Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Ved Sahitya (Set Of 4 Books)
Dr.Rajbahadur Pandey
Author Dr.Rajbahadur Pandey
Publisher R.R.Sheth & Co.
ISBN
No. Of Pages 680
Edition 2021
Format Paperback
Language Gujarati
Price रु 625.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
3184_vedsahitya.Jpeg 3184_vedsahitya.Jpeg 3184_vedsahitya.Jpeg
 

Description

Ved Sahitya (Set Of 4 Books)-By: Dr.Rajbahadur Pandey

 

ગુજરાતીમાં પ્રથમ વખત ભારતીય સંસ્કૃતિનું મુલ્યવાન વેદ સાહિત્ય

  • ઋગ્વેદ

  • યજુર્વેદ

  • સામવેદ

  • અથર્વવેદ

ઋગ્વેદ - વેદ વિશ્વ સાહિત્યનો પ્રાચિનતમ ગ્રંથ છે.- આદિગ્રંથ અને ઈશ્વરીય જ્ઞાન છે.જો કે વેદોનો સૌથી મોટો ભાગ ઉપાસના અને કર્મકાંડને લાગતો છે. આમ છતાં તેમાં યથ્સ્થાને આત્મા-પરમાત્મા, પ્રકૃતિ, સમાજ-સગઠન,ધર્મ-અધર્મ,જ્ઞાન-વિજ્ઞાન તથા જીવનના મૂળભૂત સિદ્ધાંતો અને જીવનોપયોગી શિક્ષણ તથા ઉપદેશોનું પ્રસ્તુતિકરણ છે

યજુર્વેદ- ચાર વેદોમાં યજુર્વેદનું સ્થાન બીજું છે.કર્મકાંડપ્રધાન આ વેદમાં જ્યાં યજ્ઞો અને તેના વિધાનોનું વર્ણન છે, ત્યાં જ્ઞાન-વિજ્ઞાન,આત્મા-પરમાત્મા તથા સમાજ ઉપયોગી સંપૂર્ણ જ્ઞાન પણ છે.
 
સામવેદ- ચારેય વેદોમાં સૌથી વધુ પ્રશસ્તિ સામવેદની છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાની વિભૂતિઓનું વર્ણન કરતાં કહ્યું છે કે -" વેદોમાં હું સામવેદ છું."
 

અથર્વવેદ-ચારેય વેદમાં અથર્વવેદ ચતુર્થવેદ છે.અથર્વવેદને જ્ઞાનકાંડ,અમૃત્વેદ કે આત્મવેદ પણ કહેવામાં આવે છે.તેમાં આત્મા-પરમાત્માના જ્ઞાનની સાથે સાથે જીવનોપયોગી જ્ઞાનનો ભંડાર ભરેલો છે.

 

Subjects

You may also like
  • Panchamrut Abhishek (Set Of 5 Books)
    Price: रु 1125.00