Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Shastriya Hastrekha Darshan
N.B.Parmar
Author N.B.Parmar
Publisher Pravin Prakashan Pvt. Ltd.
ISBN 9788177909753
No. Of Pages 225
Edition 2019
Format Hardbound
Language Gujarati
Price रु 250.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
726_shastriya.Jpeg 726_shastriya.Jpeg 726_shastriya.Jpeg
 

Description

Shastriya Hastrekha Darshan By: N.B.Parmar

 

શાસ્ત્રીય હસ્તરેખા દર્શન  (સત્ય પ્રસંગો પર આધારિત પ્રમાણભૂત હસ્તરેખા સાહિત્યનો અજોડ ગ્રંથ )

એન.બી.પરમાર

 

હાથની રેખાઓ દ્વારા આપણે આપણા ભવિષ્ય વિશે જાણી શકીએ છીએ. જીવનમાં આવનારા ઉતાર-ચઢાવ, બીમારી, તમારી ઉંમર

વગેરે વિશે સરળતાથી જાણી શકાય છે. તમારા હાથોની રેખાઓ તમારા જીવનમાં આવનારી મુસીબતો એટલે કે મુશ્કેલીઓ અંગે

પહેલેથી આગોતરી જાણ કરીને આપણને તેનાથી બચવાની તક આપે છે.

 

જે જાતકની જીવનરેખા ગુરુ પર્વતમાંથી નીકળતી હોય તેવો જાતક ઉત્તમ આચરણવાળો, ગુણી-ધર્માત્મા હશે.

 

  • * ન રેખા પર જેટલા ક્રોસ (ચોકડી) હશે, તે જાતકને તેના જીવનમાં તેટલી વાર જોખમોમાંથી પસાર થવું પડશે.
  •  
  • * જીવનરેખા પર બે બિંદુ હોય અથવા કપાયેલી રેખા હોય તો તે જાતક હૃદયરોગનો શિકાર બની શકે છે.
  •  
  • * જે જાતકની જીવનરેખાને ચંદ્ર પર્વતમાંથી નીકળનારી રેખા કાપે તો તે જાતકે પાણીથી દૂર રહેવું જ હિતાવહ છે.
  •  
  • * જીવનરેખા પર અન્ય શાખાઓનું હોવું એ તેના જીવનમાં આવનારી મુશ્કેલીઓનો સંકેત આપે છે.
  •  
  • * જે જાતકની જીવનરેખાને ઝીણી-ઝીણી દેખાતી રેખાઓ કાપતી હોય તો તેને પારિવારિક જીવનમાં કષ્ટોનો સામનો કરવો પડે છે.
  •  
  • * જીવનરેખામાંથી કોઈ શાખા બુધ પર્વત સુધી જાય તો તે જાતકને વેપારના ક્ષેત્રમાં દેશ-વિદેશમાં ખ્યાતિ અપાવે છે.
  •  
  • * જીવનરેખાની સાથે દૂર સુધી ભાગ્યરેખા પણ ચાલતી હોય તો તે જાતકનું ઘડપણ ઉત્તમ વીતશે.
  •  
  • * તારાનું ચિહ્ન જીવનરેખા પર હોય તો તે શુભકારક નથી, તેનાથી જાતકને તણાવનો સામનો કરવો પડે છે.
  •  
  • * જીવનરેખા પર કાળો તલ હોય તો આવા જાતકોને અકસ્માત કે બીજી કોઈ દુર્ઘટના થઈ શકે છે. તેથી તેનાથી બચવાનો પ્રયત્ન
  • કરવો જોઈએ.
  •  
  • * મંગળ પર્વત પર જઈને જીવનરેખા સમાપ્ત થઈ જતી હોય તો આવા જાતકને કોઈ હથિયારથી જોખમ રહે છે.
  •  
  • * જીવનરેખા પર ગોળ વૃત્તનું નિશાન આત્મઘાત અથવા અકસ્માતે મત્યુનો સંકેત આપે છે.
  •  
  • * જીવનરેખાની અંતઃશિરા સ્પષ્ટ હોય તો તે જાતકનું ઘડપણ સારી રીતે વીતશે.
  •  
  • * જીવનરેખા જો વચ્ચેથી કપાયેલી હોય અને તેની સાથે અન્ય કોઈ રેખા ચાલી રહી હોય તો આવા જાતકને દુર્ઘટનાના યોગ બને
  • છે, પરંતુ આ દુર્ઘટના એટલી નાની હશે કે જેની જાતકને જરાય અસર થશે નહીં.
  •  
  • * જીવનરેખાની સાથે જો ભાગ્યરેખા મળી જાય તો આવો જાતક પોતાના જીવનમાં ભાગ્યશાળી હોવાની સાથે સાથે લાંબુ આયુષ્ય પણ ભોગવે છે..
  •  
  •  
 

Subjects

You may also like
  • Mesh Thi Meen
    Price: रु 650.00
  • Praachin Bhrugusanhita (New)
    Price: रु 1200.00
  • Jyotish Ni Aankhe
    Price: रु 150.00
  • Janmakundali Nu Karmasthaan
    Price: रु 100.00
  • Varsh-Kundali, Astavarga Ane Vividh Jyotish Vishayo
    Price: रु 80.00
  • Haathni Bhasha
    Price: रु 155.00
  • Sampurna Samudrikshastra
    Price: रु 60.00
  • Sampurna Surya Jyotish
    Price: रु 120.00
  • Jyotishni Ankhe Bhagya Shrashta
    Price: रु 130.00
  • Bhrugusanhita (Gujarati)
    Price: रु 550.00
  • Grahna Aadhare Dhanvaibhav
    Price: रु 100.00
  • Grahna Aadhare Lagnajivan
    Price: रु 80.00