અવચેતન મનની શક્તિની પાછળ આત્મબળ - સરશ્રી
Avchetan Mann Ni Shaktini Pachal Atmabal (Gujarati Book) By Sirshri
મનનું પ્રશિક્ષણ અને પાંચ શક્તિઓ
આપનું અવચેતન મન કોઈ અજુબાથી ઓછું નથી.તેને યોગ્ય પ્રશિક્ષણ આપવામાં આવે તો તે આપના જીવનમાં અનોખા ચમત્કારો કરી શકે છે.