Chanakya Neeti Tatha Kautilya Arthshastra (Gujarati) by Shrikant Prasoon
ચાણક્ય નીતિ તથા કૌટિલ્ય અર્થશાસ્ત્ર મહાપંડિત ચાણક્ય એ રચનાત્મક વિચારક હતા.એ સર્વશ્રેષ્ઠ અર્થશાસ્ત્રી સાથે મહાન રાજનીતિજ્ઞ તથા કુટનીતિજ્ઞ પણ હતા એ સામ્રાજ્ય વિનાશક પણ હતા અને સામ્રાજ્ય નિર્માતા પણ.પુસ્તકમાં સફળતાના રહસ્યો,સર્વત્ર સફળ ચાણક્યની શ્રેષ્ઠાતા અને શાસન હેતુ જ્ઞાન,વિજ્ઞાન કળાનું વિશદ વિવેચન છે.