Depression Karan Ane Nivaran (Gujarati) by Vinod Viplav ડિપ્રેશન કારણ અને નિવારણ - વિનોદ વિપ્લવ આજની હરીફાઈ અને વ્યસ્ત દિનચર્યામાં તનાવરહિત જીવવા માર્ગદર્શન આપતું પુસ્તક. મેડીકલ વિજ્ઞાનના ક્ષેત્રે થયેલી પ્રગતિને કારણે આજે નકામી ચિંતા,ડિપ્રેશન ,ઓબ્સેસીવ કમ્પલ્સિવ ડીસઓર્ડર જેવી માનસિક બીમારીઓની સારવાર શક્ય બની છે.માનસિક રોગીઓ તિરસ્કારને પત્ર નહિ,પરંતુ સહાનુભુતિને પાત્ર છે.