Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Dadima Nu Vaidu
Vaidraj Mohanlal.C.Dhami
Author Vaidraj Mohanlal.C.Dhami
Publisher N.M.Thakkar
ISBN
No. Of Pages 454
Edition 2017
Format Paperback
Language Gujarati
Price रु 350.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
1005_dadima_vaidu.Jpeg 1005_dadima_vaidu.Jpeg 1005_dadima_vaidu.Jpeg
 

Description

Dadima Nu Vaidu by Vaidraj Mohanlal Dhami

 

દાદીમાનું વૈદું (Ayurvedic Remedies for Common Diseases)
 
 
લેખક : વેદરાજ મોહનલાલ ચુનીલાલ ધામી /ડાહ્યાભાઈ રામચંદ્ર મેહતા
 
 
ભારતના ખ્યાતનામ વૈદોના વર્ષો જૂના ચિકિત્સાના અનુભવોના નિચોડરૂપે તૈયાર કરેલા, કાયમી ઉપયોગી એવા 1500 થી વધુ ઔષધયોગના અનુભવસિદ્ધ પ્રયોગોનું અમૂલ્ય પુસ્તક 
 
 
દાદીમાનું વૈદું એ માત્ર રોગ મટાડવા માટે અપાતી દેશી દવાઓની જ વાત નથી. તે વાતોમાં એક એવી જીવનશૈલી વણાઇ છે જે કુદરત સાથે સામંજસ્ય ધરાવે છે. ‘દાદીમાનું વૈદું, ડોશી વૈદું કે દેશી નુસખાઓ એ લોકવિદ્યાનો ભાગ છે. લોકોના સ્વાસ્થ્ય વિષયક નુસખાઓ અને અનુભવોનું આ જ્ઞાન પરંપરાગત રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઊતરી આવ્યું છે. આ જ્ઞાન આયુર્વેદ કે પ્રકૃતિચિકિત્સા જેટલું વ્યવસ્થિત નથી, પણ સદીઓના અનુભવ પર આધારિત હોવાથી સચોટ જરૂર છે. અમારા દાદીમા જ્યારે કોઇ પૌત્રપૌત્રીને પેટ દુ:ખતું હોય, વાગવાથી લોહી નીકળતું હોય કે કરમિયા થયા હોય ત્યારે કોઇ પ્રસ્તુત કહેવત કહેતાં અને મહદંશે પોતાના રસોઇઘરની કોઇ ચીજનો ઉપયોગ દવા તરીકે કરતાં. અમને લાગતું કે અમારાં દાદીમા કેટલાં વિદ્વાન છે, પછી ખબર પડી કે લગભગ બધી વૃદ્ધ સ્ત્રીઓ તેઓ જે પરંપરામાં ઊછરી છે તેના ભાગરૂપે, અને મોટે ભાગે કહેવતો અને ટૂચકાઓ થકી આ જ્ઞાન ધરાવે છે. આ બધી વૃદ્ધ મહિલાઓ અભણ જરૂર હતી, પરંતુ અજ્ઞાન નહોતી. સ્વાસ્થ્ય માટે તત્કાલ જરૂરી એવું જ્ઞાન આ વૃદ્ધ મહિલાઓ ધરાવતી હતી. નાનાવિધ ઘાવ, ગડગૂમડ, પેટમાં દુ:ખવું, માથું દુ:ખવું, મોળ ચડવી વ. રોજિંદા જીવનમાં થતાં નાનાવિધ દદોઁના ઉપાયો ઘરમાં અને આંગણામાં રહેતા. આનો અર્થ એવો હરગિજ નથી થતો કે દાદીમાનું વૈદું એ ડોક્ટર કે વૈદ્યનો અને તેમના આયુર્વેદ કે એલોપથીના જ્ઞાનનો વિકલ્પ છે. એવાં ઘણાં દદોઁ હતાં અને છે કે જેના ઉપાયો દાદીમા પાસે નથી. આથી દાદીમાના વૈદાને પ્રાથમિક સારવાર ગણીએ તે યોગ્ય રહેશે. 

Subjects

You may also like
  • Ayurved Na Adbhut Upachaaro
    Price: रु 100.00
  • Khorak Aej Dawa
    Price: रु 250.00
  • Jade To Jadibutti
    Price: रु 250.00
  • Raho Niramay
    Price: रु 95.00
  • Vinela
    Price: रु 160.00
  • Rakhe Vahemaata
    Price: रु 190.00
  • Chuntela
    Price: रु 140.00
  • Upchaarbodh
    Price: रु 105.00
  • Arogyamangal
    Price: रु 140.00
  • Sarvamitrani Upchaar Yatra
    Price: रु 90.00
  • Vaid Bapanu Vaidu
    Price: रु 135.00
  • Striona Rogo Ane Upchaar
    Price: रु 105.00