Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Mahamanav Shrikrishna (Gujarati Book)
Nagindas Sanghvi
Author Nagindas Sanghvi
Publisher K Books
ISBN 9788194869139
No. Of Pages 412
Edition 2021
Format Paperback
Language Gujarati
Price रु 395.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
637503924277378758.jpg 637503924277378758.jpg 637503924277378758.jpg
 

Description

મહામાનવ શ્રીકૃષ્ણ – શ્રીકૃષ્ણનું એકમાત્ર સંપૂર્ણ જીવનચરિત્ર

  • જ્યોત્સના તન્ના
  • નગીનદાસ સંઘવી

જગતની અનેક ભાષાઓમાં શ્રીકૃષ્ણની જીવનકથા, લીલા,ચરિત્ર અને પરાક્રમગાથા રજૂ કરનાર સંખ્યાબંધ ગ્રંથો અનેક સદીઓથી લખતા રહ્યા છે અને હજુ પણ લખાતા રહેશે . છેલ્લા પચાસેક વરસમાં ગુજરાતના અનેક સમર્થ અને ખ્યાતમાન સાહિત્યકારોએ આધુનિક સંદર્ભમાં કૃષ્ણજીવન અંગેની નિરૂપણ કરનાર ચરિત્રગ્રંથો લખવા માંડ્યા છે. કમનસીબે આ ચરિત્રગ્રંથોમાં કૃષ્ણજીવન અંગેની પ્રાચીન પરંપરાઓની રજૂઆત કે અર્થઘટન કરવાને બદલે આ શબ્દ્સ્વામીઓએ પોતપોતાની કલ્પનાના ગુબ્બારા ઉડાવ્યા છે. પ્રાચીન પરંપરામાં ન હોય તેવા કાલ્પનિક પ્રસંગો, પાત્રો અને સંવાદોનું ઉમેરણ કર્યું છે. આવા એક ચરિત્રલેખક કાલીયદમનનો પ્રસંગ સમજાવવા માટે કૃષ્ણને મદારી બનાવી દીધા છે.આવા ઉમેરણોનું સાહિત્યિક મૂલ્ય તો જે હોય તે ખરું, પણ આવા નિરૂપણના કારણે પ્રાચીન પરંપરાઓ સ્પષ્ટ થવાને બદલે ઉલટી દુષિત થઇ રહી છે.

હજાર વરસ અગાઉના ગ્રંથોમાં વેરણછેરણ પથરાયેલી પરંપરાની કણિકાઓને એકઠી કરીને સુગ્રથિત સ્વરૂપે રજૂ કરવી અને તેમાંથી હિન્દુઓના પરમ શ્રદ્ધાપુરુષ શ્રીકૃષ્ણના માનવસ્વરૂપની જે છબી ઊપસે તેને ઝીલવાનો એક નમ્રપ્રયાસ અહીં કરવામાં આવ્યો છે.

 

Subjects

You may also like
  • Morari Bapu Nu Amrut Ramayan
    Price: रु 700.00
  • Shri Vaalmiki  Ramayan
    Price: रु 800.00
  • Ganesh Puran (Gujarati Book)
    Price: रु 450.00
  • Yajurved Darshan
    Price: रु 180.00
  • Atharvaved Darshan
    Price: रु 185.00
  • Saamved Darshan
    Price: रु 185.00
  • Rigved Darshan
    Price: रु 300.00
  • Krishna Nu Jivan Sangeet
    Price: रु 425.00
  • Hindu Maanyataono Vaigyaanik Aadhaar
    Price: रु 150.00
  • Hindu Maanyataono Dhaarmik Aadhaar
    Price: रु 150.00
  • Yajurveda
    Price: रु 150.00
  • Rigveda
    Price: रु 150.00