Rashtrano Swatantra Sangram ane Gujarat By Shantilal Desai
રાષ્ટ્રનો સ્વાતંત્રયસંગ્રામ અને ગુજરાત
લેખક: શાંતિલાલ મ. દેસાઈ
પ્રસ્તુત ગ્રંથ સ્નાતક,અનુસ્નાતક જાહેર સેવા આયોગના વિદ્યાર્થીઓને મહત્તમ ઉપયોગી થઇ શકે તેવા હેતુથી અનુરૂપ પદ્ધતિએ તૈયાર કરવામાં આવેલ છે
ભારતના સ્વાતંત્રયસંગ્રામમાં ગુજરાતનું પ્રદાન ગૌરવપ્રદ છે. ગુજરાતે સ્વરાજ પછી શરુ કરેલ આબાદી અર્થેના પ્રયાસો તેની આઝાદી અર્થેની પ્રવૃત્તિ અને પ્રદાનને શોભા દેનારા છે. તેને સાર્થક કરનારા છે. રાષ્ટ્રના સ્વાતંત્રયસંગ્રામમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપભોગ આપનાર વ્યક્તિઓ કે નાના-મોટા આગેવાનોની,તેઓએ આલેખેલી ચળવળો, પ્રવુત્તિઓ કે પ્રસંગોની પરંપરા યોગ્ય કાળજી લઈને આલેખાયેલા છે.