Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Valmikikrut Ramayanno Sundarkand
Vasant Parikh
Author Vasant Parikh
Publisher Pravin Prakashan Pvt. Ltd.
ISBN 9788177900903
No. Of Pages 330
Edition 2013
Format Paperback
Language Gujarati
Price रु 200.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635142650606395739.jpg 635142650606395739.jpg 635142650606395739.jpg
 

Description

સુંદરકાંડ 
 
વાલ્મિકી કૃત રામાયણનો સુંદરકાંડ 
 
જેની સાધના – ઉપાસના કરવાથી જીવનના તમામ પાસા સુંદર બની જાય છે. તે સુંદરકાંડ છે. માનવ જીવનને સુંદર બનાવવામાં સુંદરકાંડ માર્ગદર્શક છે. સુંદરકાંડ એ હનુમાનજી મહારાજની પરાક્રમગાથા છે. જીવનમાં જ્યાં સુધી ભક્તિનો પ્રવેશ થતો નથી ત્‍યાં સુધી જીવન વિધ્‍નોથી ભરેલું રહે છે. પરંતુ જીવનમાં ભક્તિનો પ્રવેશ થતાં જ તમામ વિધ્‍નોનો નાશ થાય છે અને શાશ્વત શાંતિનો અનુભવ થાય છે. સુંદરકાંડમાં જ્યાં સુધી હનુમાનજી મહારાજને શ્રી સીતાજીના દર્શન થતાં નથી ત્‍યાં સુધી તેમના માર્ગમાં પ્રલોભન રૂપી મૈનાક, સ્‍પર્ધકરૂપી સુરસા, ઇર્ષારૂપી સિંહકા, અને ભેદ-બુદ્ધિરૂપી લંકિનીએ વિધ્‍નો ઉભા કર્યા છે. પરંતુ હનુમાનજીને વિભિષણજી જેવા સંતનું માર્ગદર્શન મળ્યુ અને હનુમાનજી મહારાજ વિભિષણજીના બતાવેલા માર્ગે ચાલ્‍યા તો તેમને શ્રી સીતાજીના દર્શન થયા. ત્‍યારબાદ રાક્ષસોને મારી લંકાને બાળી શ્રી રામજીના ચરણે પહોંચ્‍યાં. 
 
સુંદરકાંડ બતાવે છે કે માણસ જ્યારે કોઇ સત્ કાર્ય હાથ ઉપર લે છે ત્‍યારે હનુમાનજીના માર્ગમાં નડેલા વિધ્‍નો જ તેને નડે છે. આ વિધ્‍નોને પાર કરવાનું માર્ગદર્શન સુંદરકાંડ આપે છે. સુંદરકાંડ હનુમાનજીના માધ્‍યમથી બતાવે છે કે સંતોના બતાવેલા માર્ગે ચાલવાથી જ શ્રી સીતાજી એટલે કે ભક્તિ મળે છે. ભક્તિ મળ્યા પછી પણ વિધ્‍નો તો આવે જ છે. પરંતુ ભક્તિની શક્તિથી તે વિધ્‍નોમાંથી પાર ઉતારી ભવ સાગર તરી જવાય છે. અંતે શ્રી રામનું શરણ મળી જાય છે. 
 
જીવનમાં આવતા વિધ્‍નોને કેવી રીતે પાર કરી શકાય તેનું સુંદર માર્ગદર્શન સુંદરકાંડ આપે છે. સુંદરકાંડ એ હનુમાનજી મહારાજની ભક્તિનો કાંડ છે. 
 
 
 
સાભાર : http://www.kanaiyalaljimaharaj.com

Subjects

You may also like
  • Morari Bapu Nu Amrut Ramayan
    Price: रु 700.00
  • Shri Vaalmiki  Ramayan
    Price: रु 800.00
  • Ganesh Puran (Gujarati Book)
    Price: रु 450.00
  • Yajurved Darshan
    Price: रु 180.00
  • Atharvaved Darshan
    Price: रु 185.00
  • Saamved Darshan
    Price: रु 185.00
  • Rigved Darshan
    Price: रु 300.00
  • Krishna Nu Jivan Sangeet
    Price: रु 425.00
  • Hindu Maanyataono Vaigyaanik Aadhaar
    Price: रु 150.00
  • Hindu Maanyataono Dhaarmik Aadhaar
    Price: रु 150.00
  • Yajurveda
    Price: रु 150.00
  • Rigveda
    Price: रु 150.00