Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Yayati (Gujarati Edition)
Vishnu Sakharam Khandekar
Author Vishnu Sakharam Khandekar
Publisher Gurjar Granthratna Karyalay
ISBN 9788184801705
No. Of Pages 520
Edition 2009
Format Hardbound
Language Gujarati
Price रु 300.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
581_yayaati.Jpeg 581_yayaati.Jpeg 581_yayaati.Jpeg
 

Description

Yayati (Gujarati Edition) By: Vishnu Sakharam 

 

યયાતિ

વિષ્ણુ સખારામ ખાંડેકર

જ્ઞાનપીઠ અને સાહિત્ય અકાદમી પુરસ્કૃત નવલકથા

માનવ મનના ઉંડા અભ્યાસી લેખકે પુરાણકથાઓના પૌરાણિક પાત્રોને આધુનિક પરિવેશમાં સામજિક સ્વરુપ આપી ફરી જીવંત

કર્યા છે. માનવના લોભ, રાગ, દ્વેશ, ઇર્ષ્યા અને મોહનું સુન્દર ચિત્રણ આ કીર્તિદા નવલકથામાં કર્યું છે. ભોગવાદી સંસ્ક્રુતિનું

પ્રતિનિધિત્વ કરતી આ નવલકથામાં યયાતિ - દેવયાનીની સંસાર કથા તથા શર્મિષ્ઠાની પ્રેમ કથા છે. આ પુસ્તક મરાઠી ભાષાનું

ગૌરવ છે. યયાતિ કામ કથા , દેવયાની સંસારકથા, શર્મિષ્ઠાની પ્રેમ કથા, કચની ભક્તિગાથા.પૌરાણિક ઉપાખ્યાનના તાણાવાણા

લઇને આ નવલકથા લેખકે સ્વતંત્રપણે વણી છે.આપણા પુરાણો સાહિત્યકારની દૃષ્ટિએ સોનાની ખાણો જેવા છે માનવીની

ભાવનાઓ તેમજ વાસનઓના સંઘર્ષ ભર્યા રસાળ સાહિત્યના થાળ લોકોની નવનિર્માણ અર્થે ધર્યો છે.વ્યક્તિજીવનમાં તેમજ

સમાજજીવનમાં સંયમ એ ગુણ છે.

જે સમાજમાં અર્થ અને કામના સ્વચ્છંદ સંચાર પર એના નગ્ન નૃત્ય ઉપર ધર્મનું નિયંત્રણ નહીં હોય એ સમાજનું અધિઃ પતન

આજ નહી તો આવતિ કાલે પણ થયા વિના રહેતું નથી. આ 'યયાતિ' કથાનો સાર. યયાતિ લાવણ્યવતી દેવયાની સાથે પરણીને

સુખી થતો નથી. તે સુસ્વભાવી શર્મિષ્ઠા તરફ આકર્ષાય છે. શર્મિષ્ઠા ન મળતાં મદિરા અને મદિરાક્ષીનો ગુલામ બને છે. લેખક

માનવતાવાદી હોવાથી નવલકથાનો અંત સુખદ બનાવે છે. યયાતિ શાપમુક્ત થઇ દેવયાની શર્મિષ્ઠા સાથે આયુષ્ય સુખથી ગાળે

છે.માનવીની કોઇ પણ કોઇ પણ વાસના જો સદાય વાસનાની સપાટી પર જ રહે તો એનું રુપાંતર ઉન્માંદમાં થવાનો સંભવ છે. કામવાસના, કામભાવના, પ્રીતિભાવના અને ભક્તિભાવના એમ એક જ વાસનાના ક્રમે ક્રમે થતાં જતાં અધિક સૂક્ષ્મ, સુંદર ઉન્નત

અને ઉદાત્ત ચાર સ્વરુપો છે.

.

Subjects

You may also like
  • Aagaman
    Price: रु 150.00
  • Ghata
    Price: रु 135.00
  • Mansar
    Price: रु 150.00
  • Nazirni Gazalo
    Price: रु 120.00
  • Suna Sadan
    Price: रु 90.00
  • Parab
    Price: रु 150.00
  • Ej Zarukho Ej Hinchko
    Price: रु 135.00
  • Krishnamurti Paddhati
    Price: रु 150.00
  • Kundaliyo Nu Falkathan Ane Upayo
    Price: रु 150.00
  • Grahoni Drashtiye Kundaliyo
    Price: रु 51.00
  • Manav Jivan Upar Grahoni Asar
    Price: रु 135.00
  • Vastushastra
    Price: रु 80.00